Author: Amreli City

  • સાવરકુંડલા: જેસર રોડ પર એક કોરોના નો કેસ, અઠવાડિયા માં ત્રીજો કેસ

    સાવરકુંડલા: જેસર રોડ પર એક કોરોના નો કેસ, અઠવાડિયા માં ત્રીજો કેસ

    સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમના પણ ટેસ્ટ કરાશે અમરેલી જિલ્લા માં આ અઠવાડિયા મા 3 કેસ નોંધાયા આરોગ્ય ટીમ હવે ફરીથી કવોરોંતિયન સાવરકુંડલામાં જેસર રોડ પર એક વ્યક્તિનો કોરોના પોઝીટીવ નોંધાયો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે તેને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવાની પ્રક્રિયા હાથ ધરી…

  • લીલીયાના નાવલી બજારમાં ગટર સુવિધા નથી, પાણી ઘરમાં પ્રવેશે છે

    લીલીયાના નાવલી બજારમાં ગટર સુવિધા નથી, પાણી ઘરમાં પ્રવેશે છે

    લીલીયામા આગેવાનાે રજુઆત કરી થાકી ગયા છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા ભુગર્ભ ગટરનાે પ્રશ્ન ઉકેલાયાે નથી. અનેક વખત રજુઆત બાદ તંત્રએ ભુગર્ભ ગટર સાફ કરવા લાખાેના ખર્ચે મશીનરી વસાવી છે. અહી કર્મચારીઓ મશીન મારફત ગટરની સફાઇ પણ કરે છે. પરંતુ તેમ છતા ફરી ગટરાે ઉભરાવા લાગે છે. અહીની મેઇન બજાર, કિકાણી પ્લાેટ, ગઢ શેરી,…

  • બગસરાના જૂના વાઘણીયા ગામ પાસે બાઇક ચાલક ને કૂતરું આડુ આવતા અકસ્માત

    બગસરાના જૂના વાઘણીયા ગામ પાસે બાઇક ચાલક ને કૂતરું આડુ આવતા અકસ્માત

    બગસરાના જુના વાઘણીયામા રહેતાે એક યુવક પાેતાનુ બાઇક લઇને નવા ઝાંઝરીયાથી ઘર તરફ આવી રહ્યાે હતાે ત્યારે પીઠડીયા ચાેકડી પાસે કુતરૂ આડુ પડતા બાઇક સ્લીપ થતા તેમને ગંભીર ઇજા પહાેંચી હતી. યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ. અહી રહેતા મુકેશભાઇ લખુભાઇ ચાવડા (ઉ.વ.37) નામનાે યુવક પાેતાનુ બાઇક નંબર…

  • ધારી ડેપોના એસ.ટી. કર્મચારીઓ એ આપી માસ સીએલ પર ઉતરવાની ચીમકી

    ધારી ડેપોના એસ.ટી. કર્મચારીઓ એ આપી માસ સીએલ પર ઉતરવાની ચીમકી

    ધારી ડેપો ખાતે આજરોજ રિશેષના સમય દરમિયાન એસટીના કર્મચારીઓ દ્વારા એકત્ર થઇ વિવિધ માંગણીઓને લઇ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં માંગણીઓ નહીં સંતોષાય તો આગામી તા. ૮-ઓક્ટોબરથી માસ સી.એલ. પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એસ.ટી. કર્મચારીઓ દ્વારા રાજ્યના તમામ કર્મચારીઓની જેમ એસ.ટી.ના કર્મચારીઓને ર૮% ડી.એ. આપવું, વર્ગ-૪ના કર્મચારીઓને બે વર્ષથી બોનસ નથી મળ્યું…

  • હવામાન વિભાગની આગાહીને કારણે બાબરા માર્કેટ યાર્ડ બંધ, જાણો ક્યારે ખુલશે

    હવામાન વિભાગની આગાહીને કારણે બાબરા માર્કેટ યાર્ડ બંધ, જાણો ક્યારે ખુલશે

    હવામાન વિભાગ દ્વારા સંભવિત ગુલાબ વાવાઝોડા ગુજરાત તરફ આવી રહ્યું હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનિશ્ચિત મુદ્દત માટે રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ અંદાજિત પેલી ઓક્ટોબર સુધી આ ગુલાબ વાવાઝોડા ની અસર અમરેલી તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદની અસર જોવા મળી શકે છે. ક્યારે…

  • સૌરાષ્ટ્રમાં સવથી વધારે રાજુલામાં વરસાદ, 5 ઇંચ એક દિવસમાં

    સૌરાષ્ટ્રમાં સવથી વધારે રાજુલામાં વરસાદ, 5 ઇંચ એક દિવસમાં

    જિલ્લામાં થોડા મહિના પેહલા આવેલા તૌકતે વાવાઝોડાથી ખેડૂતો તથા સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે અત્યારે બંગાળની ખાડી માંથી ગુલાબની અસર મેઘરાજાના મુકામથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ છેલ્લાં ઘણા દિવસથી મુકામ કરતા અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખરીફ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત…

  • જૂનાગઢ થી અમરેલી એસ ટી બસ સુવિધા માટે રજુવાત, ક્યારે મળે છે બસ સુવિધા

    જૂનાગઢ થી અમરેલી એસ ટી બસ સુવિધા માટે રજુવાત, ક્યારે મળે છે બસ સુવિધા

    અમરેલી જિલ્લા ના કુંકાવાવ ખાતે સાંજ ના સાત વાગ્યાં બાદ બગસરા થી આવવા કે જવા માટે કોઈ એસ.ટી. ની સુવિધા નથી હોવાથી લોકો ને હાલાકી પડે છે. આ બાબત ની રજુવાત કુંકાવાવ વેપારી મંડળ ને મળતા જૂનાગઢ થી અમરેલી રૂટ ની મોટી નહિ તો મીની બસ જે જૂનાગઢ થી અમરેલી માટે હોવી જોઈએ. બસ સુવિધા…

  • રાજુલા નાગરીક બેંકની ૫૦ મી વાર્ષીક સાધારણ સભા પ્રમુખના સ્થાને યોજાઈ

    રાજુલા નાગરીક બેંકની ૫૦ મી વાર્ષીક સાધારણ સભા પ્રમુખના સ્થાને યોજાઈ

    સાધારણ બેંકમાં આગામી સમયમાં ગ્રામ્યકક્ષાએ પણ લોકોને સમાવેશ કરાશે જાફરાબાદ રાજુલા નાગરિક બેંકની પચાસમી સાધારણ સભા યોજાઈ હતી . જેમાં ડિરેક્ટરો આગેવાનો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની વિવિધ બાબતોની ચર્ચા વિચારણાઓ કરી લોકોને માહિતગાર કર્યા હતા . નાગરિક બેંકના પ્રમુખ બાબાભાઈ કોટીલા તેમજ મેનેજર જીગ્નેશ જોશીના અધ્યક્ષ સ્થાને આ સાધારણ સભા યોજવામાં આવી…

  • ગુજરાતમાં નવરાત્રી ઉપર શેરી ગરબા થશે, પાર્ટી પ્લોટ ને મંજૂરી નથી

    ગુજરાતમાં નવરાત્રી ઉપર શેરી ગરબા થશે, પાર્ટી પ્લોટ ને મંજૂરી નથી

    ગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગadh અને જામનગરમાં 25 સપ્ટેમ્બર એટલે કે શનિવાર, 12 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર, સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં છે. ગુજરાતમાં થશે શેરી ગરબા રાજ્યમાં આગામી નવરાત્રી ઉત્સવ અને લગ્ન સમારોહની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણી કરવાનો અને આવી ઉજવણી સાથે સંકળાયેલા નાના વેપારીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

  • લાઠી માંથી 36 કિલો સુકો અફીણ પકડાયો, વેપારીની ધડપકડ

    લાઠી માંથી 36 કિલો સુકો અફીણ પકડાયો, વેપારીની ધડપકડ

    અમરેલીના લાઠી તાલુકામાં અમરેલી એસ.જી ટીમ દ્વારા એક બાતમીના આધારે લાઠી મા રહેણાંક મકાનમાં અફીણ વેચાણ કરવામાં આવતું હતું. જે તે પકડી લેવામાં આવેલું છે કુલ અફીણનો જથ્થો ૩૬ કિલો ચેપ થયો છે જેની કિંમત ૧.૮ લાખ છે. લાઠીમાં અફીણનું વેચાણ લાઠીમાં કલાપી પાર્ક ની આસપાસ રહેતો અશોક ઉર્ફે કાળુભાઈ રતીલાલ વોરા નામનો વેપારી જેની…