Category: ભારત દેશ
-
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પેહલા આ જોઈ લેજો એક ભાઈએ જીવ ગુમાવ્યો પડ્યો જાણો શું થયું
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર કુદરતની અણમોલ રચના છે કુદરત દ્વારા મળેલું શરીર આપણા માટે ભેટ સમાન છે માટે તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા કરતા પહેલા સો વખત વિચારજો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય ટેકનોલોજીનો સમય છે વિજ્ઞાન ની અધતન શોધને લીધે લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે પરંતુ…
-
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશન ગંગા અભિયાનમાં એરફોર્સ પણ સામેલ, દિલ્હીથી C-17 ગ્લોબમાસ્ટર ઉડ્યું
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લઈ આવવાના અભિયાન ઓપરેશન ગંગામાં એરફોર્સ પણ જોડાયું છે. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન C-17 બુધવારે સવારે 4 વાગ્યે હિંડન એરબેઝથી રવાના થયું છે. આ સિવાય એરફોર્સનું એક વિમાન, માનવીય સહાયતા સામગ્રીને લઈને હિંડન એરબેઝથી રવાના થવાની તૈયારીમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે પોતાની પ્રથમ ઉડાનમાં જ 400થી…
-
એક માતાએ સામાન્ય વાતમાં દીકરાને સાડી બાંધીને 10મા માળેથી નીચે લટકાવ્યો, વીડિયો વાઇરલ
હરિયાણાના ફરિદાબાદમાં એક માતાએ તેના બાળકને સાડીથી બાંધીને નીચે લટકાવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. એક સામાન્ય વાતમાં આ મહિલાએ તેના બાળકના જીવને જોખમમાં મૂકી દીધું હતું. બન્યુતું એવું કે નવમા માળની બાલ્કનીમાં એક કપડું પડી ગયું હતું આ કપડાંને ઉપાડીને લાવવા માટે મહિલાએ તેના બાળકને 10મા માળેથી સાડીના છેડે બાંધીને નીચે લટકાવ્યો હતો. આ…
-
લતા મંગેશકરનું અવસાન: સંગીત જગતમાં મોટી ખોટ, ભારત રત્ન વડે સન્માનિત સુરસામ્રાજ્ઞી
08 ફેબ્રુઆરી 2022 તારીખ બધાને યાદ રહેવાની છે. ભારત રત્ન લતા મંગેશકર જેમને ભારતને ખૂબ સારા સંગીત આપેલ છે તે 08 ફેબ્રુઆરી 2022 ના રોજ સવારે 08:12 વાગ્યે અવસાન થયું છે. લતાજીના મૃત્યુની માહિતી તેમના બહેન ઉષા મંગેશકરે આપી હતી. લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોસિટિવ અવિયો હતો લતા મંગેશકરનો 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
-
બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
નાણાંમંત્રી બજેટ રજૂ કરે તે પહેલા નેશનલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ એ 19 કિલોના કોમર્શિયલ ગેસના બાટલાની કિમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે જે…
-
દેશમાં 26 મી જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડ્યંત્ર બહાર અવિયું
ભારતમાં 26 જાન્યુઆરી નજીક છે ત્યારે ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા. ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન્ડ દુર્ઘટના થતા પહેલા જ બચી ગઈ. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અયોધ્યામાં રેલવે બ્રિજ પર રેલના સ્લીપર અને ટ્રેકને જોડતા નટ અને બોલ્ટ ખુલ્લા હતા અને ગુમ પણ થઈ ગયા હતા. જ્યારે રેલવે બ્રિજ રાણોપાલી રેલવે ક્રોસિંગ…
-
કોવિશીલ્ડ વેક્સિન લગાવતાં જ પથારીવશ રહેલ વ્યક્તિ સાજો થઈને ચાલવા લાગ્યો
જે બિમારી માટે લાખો રૂપિયાની દવા જે કામ ન કરી શકી એ કામ ફ્રી માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિને કરી દીધું. આવો દાવો ઝારખંડના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. ઝારખંડના બોકારો શહેરમાં રહેતા દુલાર ચંદ મુંડા દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. બોકારો શહેરના ટકાહા ગામના રહેવાસી દુલાર ચંદ મુંડા (55…
-
5 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર, 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશથી શરૂઆત
ચૂંટણી પંચે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર આ પાંચ રાજયમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું…
-
PM મોદીની સુરક્ષામાં ચૂક,એરપોર્ટ પર PM મોદીએ અધિકારીઓને કહ્યું- તમારા CM ને કહેજો કે હું જીવતો પરત ફર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા તે માટે પીએમ મોદી બઠિંડા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે વડાપ્રધાને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જોકે આકાશ સાફ ન દેખાતાં આખરે તેમણે બાય રોડ રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનો નિર્ણય કર્યો…
-
વર્ષમાં એકવાર જ ઘટતી ઘટના : પૃથ્વી આજે સૂર્યની સૌથી નજીક હતી
આજે પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ રિતમા ફરતી વર્ષના સૌથી નજીકના બિંદુએ હતી, આજે બપોરે 12.22 કલાકે બંને વચ્ચેનું અંતર ઘટીને 14 કરોડ 71 લાખ 5 હજાર 52 કિ.મી થઈ ગયું હતું, વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે છે ખગોળશાસ્ત્રમાં તેને પેરિહેલિયન (perihelion) કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 14.96…