Category: ભારત દેશ
-
ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરનાર કિટ Omisureને ICMR એ મંજૂરી આપી, આ કિટને ટાટા મેડિકલે તૈયાર કરી છે
કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ મોટો નિર્ણય લીધો છે. ICMR એ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી આપી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે. એનું નામ Omisure છે.મુંબઈની ટાટા મેડિકલને કિટની મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. તે અંગેની માહિતી…
-
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, છેલ્લા પાંચ દિવસમાં માસ્ક વગર હજારો લોકોને મળ્યા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના સંક્રમિત થયો છે. તેમણે સવારે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.સંક્રમણ ની જાણ થતાં જ કેજરીવાલે પોતાને ક્વોરેંટાઇન કરી લીધા છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને…
-
મુંબઈ-ગોવા ક્રુઝ શિપમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે 66 મુસાફરો કોરોના સંક્રમિત, લેન્ડ કરવાની પરવાનગી નથી
ક્રુઝ જહાજ મુંબઈથી ગોવા જઈ રહિયું હતું. જહાજમાં સવાર 2 હજાર મુસાફરો હતા 66નો કોરોના પોઝિટિવ આવ્યો છે આ ક્રૂઝ હાલમાં ગોવાના રસ્તે છે ગોવા સરકાર પેસેન્જરોને લેન્ડ કરવાનું વિચારી રહી છે. મુંબઈથી ગોવા જઈ રહેલું ક્રૂઝ શિપમાં ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ જહાજમાં સવાર 2 હજારથી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં…
-
‘ભૂખ ન લાગવી’ ઓમિક્રોનનું બીજું એક અસામાન્ય લક્ષણ સામે આવ્યું, ડૉક્ટરનો સંપર્ક કરો
વિશ્વમાં ઓમિક્રોનના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ રીતે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. WHO એ ચેતવણી પણ જારી કરી છે કે Omicron કોરોના વાયરસના તમામ પ્રકારો કરતા વધુ ઝડપથી ફેલાય છે. નિષ્ણાતોના મતે, લક્ષણોને અવગણશો નહીં. ઓમિક્રોનનું વધુ એક અસામાન્ય લક્ષણ સામે આવ્યું…
-
વિદેશ જવું છે? તો પહેલા રિટર્ન ફાઈલ કરાવવું પડશે, ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં
શું તમે ભારત છોડી અને વિદેશ જવા માંગો છો? તો લોકોએ વિઝા એપ્લિકેશન કરતી વખતે સાથે ઇન્કમટેક્સનું છેલ્લું ભરેલું રિટર્ન પણ હવે મૂકવું પડશે. એટલે કે લેટેસ્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવ્યું હોય તો તે વ્યક્તિને વિઝા મળવામાં મુસકેલી આવી શકે છે. 1 જાન્યુઆરીથી આઆ નિયમ લાગુ કરેલો છે કે કોઇ પણ વ્યક્તિ વિઝા…
-
15 થી 18 વર્ષના બાળકો માટે આજથી વેક્સિન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ,આ રીતે રજિસ્ટ્રેશન કરો
ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની કામગિરી પણ પૂરજોશમાં થઈ રહી છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે, 25 ડિસેમ્બર ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી…
-
નવા વર્ષના પહેલા દિવસે સારા સમાચાર, LPG સીલીન્ડરના ભાવમાં ઘટાડો
નવું વર્ષ સારા સમાચાર સાથે શરુ થયા છે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરીયો છે જોકે ઘરેલુ LPG સિલિન્ડરની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર માહિનામાં તેની કિમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર માહિનામાં ઇન્ડિયન ઓઇલે કોમશિયલ LPG સિલિન્ડરની…
-
વૈષ્ણોદેવી મંદિરમાં દોડાદોડી થઈ અને 12 શ્રદ્ધાળુનાં મોત થયાં, જાણો શું થયું સાક્ષીઓનો ખૂલશો
જમ્મુ કાશ્મીરનું માતા વૈષ્ણોદેવી મંદિરના ભવનમાં શનિવારે રાતે અંદાજીત સમાય અઢી વાગે દોઢધામ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને ભગવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોતના સમાચાર માળીયા છે. 20થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. દુર્ઘટનાની તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય…
-
સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો રિપોર્ટ આજે ટ્રાઇ-સર્વિસ દ્વારા કેન્દ્રને સુપરત કરી શકાવાની સંભાવના
તામિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં તપાસ ટીમ આજે કેન્દ્ર સરકારને તેનો ત્રિ-સેવા તપાસ અહેવાલ સુપરત કરી શકે છે. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની અને અન્ય 12 સૈનિકોના મોત થયા હતા. જે બાદ એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI…
-
2 દિવસ પછી બેન્ક એકાઉન્ટમાં આવશે 2000-2000 રૂપિયા, 10 કરોડ પરિવારને મળશે ખુશખબર
નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકાર ખેડૂતોને ખુશખબર આપવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મા હપ્તાના નાણા બે દિવસ પછી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. PM-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે…