Category: અમરેલી
-
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બાદ ભાવફેર કરતા વેપારીનું લાયસન્સ રદ અને 1 લાખનો દંડ
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કપાસ લાવનાર ખેડૂત પાસેથી હરાજીમાં કપાસની ખરીદી કર્યા બાદ સ્થાનિક વેપારીએ ભાવમાં ફેરફાર કરતાં ખેડૂતે યાર્ડના ચેરમેનને ફરિયાદ કરી હતી. જેના પગલે યાર્ડે વેપારી પેઢીને રૂ.1 લાખનો દંડ ફટકારી એક માસ માટે લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સંસ્થા દ્વારા ત્રણ મહિના પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોઈ વેપારી ભાવમાં…
-
અમરેલી જિલ્લામાં ભગવાન શ્રી રામની જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ભવ્ય રથયાત્રા નીકળી શું થયું
આજે ભગવાન શ્રી રામની જન્મોત્સવની ઉજવણી આખી દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે આપણાં અમરેલી જિલ્લામાં પણ સવારથી ભગવાન શ્રી રામની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી સાથે રાજુલા અને જાફરાબાદ શહેરમાં હાઇવે પર ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો જોડાયને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું…
-
LRD ની લેખિત પરિક્ષાને લીધે અમરેલી ST નિગમ એકસ્ટ્રા બસ મૂકશે
લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલે યોજાવા જઈ રહી છે. જેને ધ્યાને રાખીને અમરેલી એસટી તંત્ર દ્વારા અલગ-અલગ ડેપોમાંથી 14 વધારાની બસો દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં 10 એસટી બસોમાં હાઉસફુલ બુકિંગ થઈ ચૂક્યું છે. અમરેલી એસટી ડિવિઝનએ જણાવ્યું કે લોકરક્ષક પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં 14 એકસ્ટ્રા બસો ઉમેદવાર માટે મૂકવામાં આવી છે.તથા પરીક્ષાના…
-
નિર્લિપ્ત રાય સાહેબને અમરેલીની જનતા દ્વારા આપવામાં આવેલી વિદાય, જુઓ વિડિયો
તારીખ. 05/04/2022 ના રોજ નિર્લિપ્ત રાય સાહેબની અમરેલી થી ગાંધીનગર ખાતે બદલી થતા અમરેલીની જનતા દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. video : SP AMRELI <Twitter Page> pic.twitter.com/nSWfyxoG1O — SP AMRELI (@SP_Amreli) April 6, 2022
-
સરકારી તબીબાેની હડતાલને લીધે જિલ્લામાં લાશો પોસ્ટ મોર્ટમના અભાવે રઝળી
રાજ્યભરના તબીબોની સાથે અમરેલી જિલ્લામાં પણ સરકારી તબીબોની વિવિધ માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. એપીડી ઉપરાંત સરકારી ડોકટરોએ ઈમરજન્સી અને પીએમ જેવી કામગીરીનો પણ બહિષ્કાર કર્યો હતો. અંતે હડતાળ પર ન ઉતરેલા વાડિયાના તબીબે વિવિધ તાલુકા કેન્દ્રોની મુલાકાત લઇ પીએમની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લામાં સરકારી તબીબોની હડતાળના કારણે મૃતકોના સંબંધીઓ…
-
SP નિર્લિપ્ત રાયે તેના કાર્યકાળમાં 100 થી વધુ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા અથવા બદલી કરી
છેલ્લા 4 વર્ષથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા નિર્લિપત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. IPS નિર્લિપત રાયની ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2018માં અમરેલી જિલ્લામાં બિટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તત્કાલિન એસપીની ધરપકડ કરી હતી. જેના કારણે અમરેલી પોલીસની છબી ખરડાઈ હતી.…
-
નિર્લિપ્ત રાયની સ્ટેટ માેનીટરીંગ સેલમા બદલી, નવા જિલ્લા પોલીસવડા તરીકે કોને મુકાયા જાણો
અમરેલી જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ગુનેગારોને પાઠ ભણાવનાર પાલીસવાડા નિર્લિપ્ત રાયની આખરે સરકારે બદલી કરી છે. તેમને સ્ટેટ માેનીટરીંગ સેલમાં રાખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અમરેલીના એસપી જેવી જ છાપ ધરાવતા નર્મદા જિલ્લાના હિમકર સિંહને અહીં મુકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આજે IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓની જાહેરાત કરી છે. નિર્લિપ્ત રાયને પણ…
-
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં માત્ર 13 ખેડૂતનું રજીસ્ટ્રેશન
અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે. પરંતુ આ વર્ષે 11માંથી માત્ર 4 તાલુકામાં જ 13 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. પુરવઠા નિગમના ગોડાઉનમાં ઘઉંની ખરીદી કરવામાં આવશે. 403 રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ જિલ્લાના 11 તાલુકાના ખેડૂતોમાંથી માત્ર ધારીમાં 4, બગસરામાં 3, અમરેલીમાં 5 અને…
-
નારણ કાછડીયાએ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની કામગીરીનો મુદ્દો દિલ્હી લોકસભામાં ઉઠાવ્યો
સૌરાષ્ટ્રમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે-8 ખૂબ જ મહત્વનો છે. આ રોડ 3 જિલ્લાઓને જોડે છે. વર્ષ 2015માં ભૂમિ પૂજન કરી માર્ગના કામની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે આજદિન સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો નથી. આ સંદર્ભે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ દિલ્હી લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને નીતિન ગડકરીને રજૂઆત કરી હતી.…
-
અમરેલી જિલ્લામા દર ગુરૂવારે ઉદ્યોગોમાં વીજકાપ
અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે વીજળીની માંગ આકાશને આંબી રહી છે. જે બાદ વીજ પુરવઠાની સ્થિતિને જોતા વીજ કંપની દ્વારા જિલ્લાના દરેક ઉદ્યોગકારોને ગુરુવારે વીજ વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી છે. જો કે હાલના સ્તરે વિજકાપ લાદવામાં આવ્યો નથી, પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો દર ગુરુવારે ઉદ્યોગોમાં વિજકાપ લાદવામાં આવશે. ખેડૂતોને હાલમાં કૃષિ…