Category: સૌરાષ્ટ્ર
-
જૂનાગઢ: સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન, કાલે સમાધિ આપવામાં આવશે
જૂનાગઢમાં સંત કાશ્મીરી બાપુ એ આજે જીવ નો ત્યાગ કરિયો છે. સંત કાશ્મીરી બાપુના અવસાનથી જુનાગઢ ગિરનારના સાધુ સંતો અને ભાવિકો શોક વ્યાપી રહિયા છે. કાશ્મીરી બાપુ એ યુવા અવસ્થામાં તપ કરિયું હતું સંત કાશ્મીરી બાપુનું આજે જુનાગઢમાં અવસાન થયું છે. કહવાય છે કે તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર ઉપર દત ભગવાનનું વર્ષો સુધી તપ…
-
સ્વિમિંગ શીખવા જતી પરિણીતાને મોહજાળમાં ફસાવી, ધમકી આપી સ્વિમિંગ ટ્રેનરે કઈંક આવું કરિયું
સૌરાસ્ટ્રના વેરાવળ શહેરની પરિણીતા સાત વર્ષ પૂર્વે ખાનગી હોટલમાં ચાલતા સ્વિમિંગના ક્લાસમાં સ્વિમિંગ શીખવા માટે ગઈ હતી. એ સમયે વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે સંબંધો કેળવી પરિણીતાને મોહજાળમાં ફસાવી ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. દરમ્યાન થોડા દિવસ પહેલા બંન્નેના કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે આઘાતમાં સરી ગયેલી પરિણીતાની વ્હારે પોલીસ વિભાગની…
-
સૌરાસ્ટ્ર: અમરેલીથી વેરાવળ, જૂનાગઢની ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે
ભાવનગર રેલવે દ્વારા અમરેલી- વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચાલતી ટ્રેનમાં પાસની સુવિધા ચાલુ કરાઇ છે. જેનાથી અમરેલી થી દરરોજ અપડાઉન કરતા પેસેન્જરને ફાયદો થશે. અપડાઉન કરતા મુસાફરોને શું ફાયદો થશે? ભાવનગર રેલવે દ્વારા કુલ 9 ટ્રેનમાં સીઝન પાસ શરૂ કર્યા હતા. કોરોના કાળને લીધે રેલવે તંત્રએ અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ ટ્રેન વ્યવહાર સ્થગિત હતો. હવે…
-
મધદરિયે મહારાષ્ટ્રની બોટ દ્વારા ગુજરાતનાં માછીમારો પર હુમલો, 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત
અરબી સમુદ્રમાં કેટલીક મહારાષ્ટ્રની બોટો મધરાત્રે નવાબંદરથી 40 નોટિકલ માઇલ દરિયામાં આવીને ગેરકાયદેસર રીતે માછલી પકડવાના જાળ નાખીને મોટી માછલીનો જથ્થો પકડી અને લઈ જાય છે. તેનાં કારણે સ્થાનિક બંદરોનાં માછીમારોને નુકસાન થાય છે અને ભૂખે મરવાનો વારો આવે છે. આવુજ હમણાં નવાબંદરથી 50 નોટીકલ માઇલ દૂર દરિયામાં બન્યું હતું. જેમાં મહારાષ્ટ્રની કેટલીક મોટી બોટોએ…
-
ગુજરાતમાં ફરી બે દિવસ માવઠાની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમા ફરી એક વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫-૬ જાન્યુઆરીના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી બે દિવસમાં પલટો આવી શકે છે. આગામી ૫ જાન્યુઆરીના ઉતર ગુજરાત અને કચ્છમાં જ્યારે ૬ જાન્યુઆરીના દ્વારકા,…
-
જૂનાગઢમાં કેન્યાથી આવેલા આધેડ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, જૂનાગઢમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડધામમાં આવી ગયા હતા. ઓમિક્રોન પોઝિટિવનો આ પ્રથમ કેસ આવેલ તે શખ્સ કેન્યાના નૈરોબીથી જૂનાગઢ આવેલ હોવાનું સામે આવેલ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ઓમિક્રોનનો એક કેસ શંકાસ્પદ હોય જેનો રિપોર્ટ આવવાંમાં એક-બે દિવસ લાગશે. ૧૦ દિવસ પહેલા કેન્યાના નૈરોબીના એક દંપતીને…
-
ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે, સાથે જાણો આ મંદિરનો ઇતિહાસ
સૌરાષ્ટ્રનું સાસણગીર જંગલની મધ્યમાં આવેલ એક અદ્ભુત અને અદ્ભુત સ્થળ વિશે જાણીશું, જેમાં ત્રણ ગરમ પાણીના કુંડ હોવાનું કહેવાય છે જેમાં બારે મહિનાઓ સુધી પાણી ગરમ રહે છે. સ્કંદપુરાણમાં પણ આ કુંડનો ઉલ્લેખ છે. આપણે વાત કરીએ છે તુલસીશ્યામ મંદિરની ગુજરાતના ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં અમરેલી જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર આવેલું છે.…
-
PGVCLના વીજબિલ QR કોડ સ્કેન કરી ઓનલાઇન ભરી શકાશે, તથા ‘સ્વાગત’ એપ દ્વારા કલાકોમાં ફરિયાદોનું નિરાકરણ
PGVCL દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહના ઉજવણી ચાલી રહી છે ત્યારે વીજ ગ્રાહકો માટે કેટલીક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં હવે વીજબિલ પર QR કોડ આપવામાં આવશે. જેથી કરીને લોકો QR કોડ સ્કેન કરીને પણ સરળતાથી વીજબિલ ભરી શકશે. આ સાથે જ ‘PGVCL સ્વાગત’ નામની એક એપ શરૂ કરશે જેમાં લોકોની ફરિયાદોનું કલાકોમાં જ…
-
ગુજરાત: જામનગરમાં ઓમિક્રોનના કુલ 3 કેસ નોંધાયા, કોણ 2 જણ પોઝિટિવ અવિયા જાણો
દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને આફત ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ થોડા દિવસ પેહલા ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, હવે તેના સંપર્કમાં આવેલ તેમની પત્ની અને સાળા એમ 2 વ્યક્તિ ઓમિક્રોન નો શિકાર થાય હોવાનું સામે આવ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 3 કેસ થયા છે. આ ત્રણેય કેસ ગુજરાતના એકજ જિલ્લા…