Category: ગુજરાત
-
લીંબુમાં અત્યારે ભાવ 300 પ્રતિ કિલો ભાવ શું કામ થયો, જાણો આવું તે શું થયું
મુખ્ય કારણ વધતું જતું તાપમાન, પાછોતરો વરસાદ, પાણીના ઊંડા જતા તળ અને તાઉતે વાવાઝોડાને કારણે લીંબુમાં ફાલ ઘટ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, હળવદ અને સુરેન્દ્રનગર પંથકમાં લીંબુનું વાવેતર વધારે છે. છેલ્લા ત્રણ વર્ષથી લીંબુમાં ફાલ ઘટી ગયો છે. જેને કારણે ખેડૂતોએ લીંબુના બગીચા કાઢી નાખ્યા છે. ત્રણ વર્ષ પહેલાં એક ખેતરમાં ચાલીસ મણ લીંબુ થતા હતા…
-
ફરી એકવાર પેપર ફૂટયું હોવાની શંકા, ધો-10 બોર્ડનું પેપર ફૂટ્યું હોવાની શંકા
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. દરમિયાન, પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના હાથથી લખેલા જવાબો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પેપરમાં પ્રશ્ન વિભાગ મુજબના જવાબ વાયરલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આજના પેપરમાં જવાબો લીક થયા છે, તેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ પેપર ફેસબુક પેજ…
-
ગુજરાતમાં 57 આઈપીએસની બદલી, 20 આઈપીએસની બઢતી સાથે બદલી, વાંચો કોની ક્યાં બદલી
આજે ગુજરાતમાં 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા છે. જે જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ છે તેમાં સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મોરબી, ગાંધીનગર,…
-
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે છે. બંને નેતાઓએ આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.
-
રાજ્યના ક્યાં શહેરમાં ક્યાં દિવસે રહેશે ઉધોગોમાં વિજકાપ ?
* સોમવાર :- ગાંધીનગર, નવસારી, વલસાડ * મંગળવાર :- અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી * બુધવાર :- રાજકોટ, મોરબી * ગુરુવાર :- મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, ડાંગ * શુક્રવાર :- ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા * શનિવાર :- કચ્છ * રવિવાર :-…
-
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાનાં મોત
ગુજરાતમાં સિંહ અને દીપડાના મોતને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતમાં 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના મોત થયા છે. તે જ સમયે, બે વર્ષમાં 333 દીપડા મૃત્યુ પામ્યા છે. જેમાંથી કુદરતી મૃત્યુની સંખ્યા 243 છે અને અકુદરતી 90 દીપડા મૃત્યુ પામ્યા…
-
વિધાનસભાની બહાર પ્રદર્શન, કોંગ્રેસના બે ધારાસભ્યોએ તેમના શર્ટ ઉતાર્યા
ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે જેમણે વિધાનસભાના પ્રવેશદ્વારની બહાર શર્ટ ઉતારી દીધા હતા. ખેડૂતોને અપૂરતી વીજ પુરવઠાના મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના શર્ટ ઉતાર્યા હતા. ગુજરાતમાં શાસક ભાજપે શુક્રવારે વિધાનસભાના પ્રવેશદ્વારની બહાર તેમના શર્ટ ઉતારનારા કોંગ્રેસના બે ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂતોને અપૂરતી વીજ પુરવઠાના મુદ્દે…
-
વડોદરા: તૃષા ની હત્યા પેહલા નો વિડિયો સામે આવ્યો, તેના એક કલાક બાદ પ્રેમી એ કાપી નાખી – જોઈ ને ખુબ દુઃખ થશે
વડોદરામાં વિદ્યાર્થિની તૃષા સોલંકીના ચકચારી મર્ડર કેસમાં હત્યા પહેલાના તૃષાના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તૃષાનો ચહેરો હસતો જોવા મળ્યો હતો. જેના એક કલાક બાદ જ મુજાર ગામડી પાસે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં કલ્પેશે તૃષાની ક્રુર હત્યાર કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ગણતરીના કલાકોમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે…
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે – LIVE
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કોવિંદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અહીં વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. કોવિંદ શુક્રવારે ભારતીય નૌકાદળના જહાજ વાલસુરાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કલર પણ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ગુરુવારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે.…
-
ગ્રીષ્મા ની હત્યા બાદ સુરત પોલીસએ લીધું મોટું પગલું, જાણી ને તમે જ કહેશો વાહ
સુરત જિલ્લાના કામરેજના પાસોદ્રા ખાતે ફેનિલ પંકજ ગોયાણીએ પ્રેમ પ્રકરણમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની સામે ગળું કાપીને હત્યા કરી હતી. જેની સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઘેરી અસર પડી છે. બાળકીની આ ઘાતકી હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. યુવાન હત્યારાનો આતંક અત્યાર સુધી આટલો જ સીમિત નહોતો. જેમાં સુરત શહેરમાં અલગ-અલગ…