Category: રાજુલા
-
રાજુલા: ST બસ સ્ટેન્ડ ઉપર ધારાસભ્યએ કાર્યવાહીની માગ કરી, બસ સમયસર ના મળતા વિદ્યાર્થીઓમાં રોષ
રાજુલાનાં ST બસ સ્ટેન્ડથી બાજુના ગામડા વિસ્તારમાં જવા માટે વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ મળતી નથી જેથી આજે બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ એ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના પગલે ધારાસભ્ય અંબરીશ ડેર પણ બસ સ્ટેન્ડ સુધી આવી ગયા હતા. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન કરી સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી હતી. જો સમસ્યાનો ઉકેલ ના…
-
રાજુલા: ભેરાઇના માજી ઉપસરપંચની ધરપકડ, દેશના શહીદો વિશે કરી હતી એલફેલ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામના આ સમાચાર છે જ્યાં શિવા રામભાઇ રામ (ઉ.વ.44) નામનાે શખ્સ ખેતી કરે છે અને એક સમયે ગામનાે ઉપસરપંચ હતાે. હવે તેના ફરીથી સરપંચ તારીખે મનમા સરપંચ તરીકે ચુંટાવાની ઇચ્છા જાગી હતી. જેથી લાેકાેમા પાેતાની એક અલગ છાપ ઉભી કરવા માટે જુદાજુદા મુદાઑ પર સાેશ્યલ મિડીયામા વિવાદાસ્પદ કાેમેન્ટ મુકતાે હતાે.…
-
જાફરાબાદ: હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીએ મુલાકાત કરી, ચૂંટણીને લઈ થઈ ચર્ચા
આજ રોજ જાફરાબાદમાં હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પરષોત્તમ સોલંકી એ મુલાકાત કરી, ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા ચાલુ જણાવી. રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભામાં કોળી સમાજનુ પ્રભુત્વ હોવાને કારણે પરષોત્તમ સોલંકીની અવર-જવર વધી છે. કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચ્યાં હતા. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. પુત્ર દિવ્યેશ…
-
રાજુલા: ફટાકડામાં મંદી, ગત વર્ષ કરતા 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા
રાજુલામાં ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટયા છે. હવે દિવાળીને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. છતાં પણ બજારમાં ફટાકડાની ખરીદી નહિવત જોવા મળે છે. ફટાકડામાં મંદી જેવા માહોલથી સ્ટોલ ધારકો પણ મુઝવણમાં મુકાયા છે. 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા રાજુલના વેપારિયોનું કહવું છે કે ધનતેરસના દિવસે ખરીદી વધે તેવી આશા છે. રાજુલામાં…
-
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં, ચારે તરફ ઉડતી ધૂળની ડમરી
અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેસનાલ હાઇવે રાજુલાના ચારનાલાથી મહુવા સુધીમાં રસ્તાનું કામ ગોકળગતીએ ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો અતિ મહત્વનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં જોવા મળે છે. આ હાઈવેની કામગીરી છેલ્લા 5 વર્ષ થી ચાલી રહી છે અને તેના માટે કરોડોના ખર્ચ મંજૂર થયો હતો. જોકે, હજુ સુધી આ કામગીરી…
-
રાજુલા: સરકારી હોસ્પિટલમાં કથાકાર રમેશભાઈ ઓઝા એ લીધી મુલાકાત, ડોક્ટર્સની કરી પ્રશંસા
અમરેલી જિલ્લામાં કોરોના દરમિયાન હાહાકાર મચ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં અફડા-તફડીનો માહોલ જોવા મળતો હતો. આ સ્થિતિ વચ્ચે ડૉકટર્સે કરેલી સારી કામગીરીની કથાકાર રમેશભાઈ ઓઝા એ પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે 2 દિવસથી કથાકાર રમેશભાઈ ઓઝા તેમના વતન જન્મ સ્થળ દેવકા ગામ આવ્યાં છે. તે દરમિયાન આજે બુધવારે રમેશભાઈ ઓઝાએ રાજુલા સરકારી હોસ્પિટલની…
-
તાઉ-તે વાવાઝોડાને છ મહિના વિતવા છતાં રાજુલા પંથકમાં હજુ વીજળી ગુલ, ખેડુતોએ કંટાળીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી
તાઉ-તે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતુ. ત્યારબાગ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારો મારે કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતું પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી. ત્યારે રાજુલાના ઘણા ગામોમાં વીજળી ન પહોંચતાં ખેડૂતોની સહનશીલતા હવે પૂરી થઇ ગઇ છે. છેલ્લા 4થી 5 મહિનાથી અનેક લોકોએ આંદોલન આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો છે, પરંતુ…
-
રાજુલાની ઘાણો નદીમાં ડૂબી ગયેલાને બચાવવા પૂર્વ ધારાસભ્યે નદીમાં લગાવી છલાંગ, પણ જીવ ન બચ્યો
રાજુલામાં આવેલી એક ઘાણો નદીમાં આજે એક આધેડ ડૂબી જતાં તેમને બચાવવા માટે ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીવની પરવા કર્યા વગર નદીમાં છલાંગ લગાવી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ આધેડની લાશ સામે કાંઠેથી મળી આવી હતી. રાજુલા શહેરમાં આવેલી ઘાણો નદીમાં આજે 75 વર્ષીય સાતાભાઈ ભાણાભાઈ ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા રાજુલા…
-
રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી બે વર્ષમાં વનવિભાગે 31 સિંહને પાંજરે પૂર્યા
અમરેલી જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં ગાયોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ સંપ્રદાયમાં, સવાઓ માટે પર્યાવરણ વધુ અનુકૂળ બન્યું છે. અહીં મોટી સંખ્યામાં સવાઓ રહે છે. ત્યારબાદ વન વિભાગે બે વર્ષમાં અહીંથી 31 સિંહોને પાંજરે પુરાવ્યા હતા, જેમાંથી 23 ને છોડવામાં આવ્યા હતા. 31 સિંહને પાંજરે પૂર્યા જ્યારે 5 સાવજોને બહાર કાવામાં આવ્યા હતા…
-
સૌરાષ્ટ્રમાં સવથી વધારે રાજુલામાં વરસાદ, 5 ઇંચ એક દિવસમાં
જિલ્લામાં થોડા મહિના પેહલા આવેલા તૌકતે વાવાઝોડાથી ખેડૂતો તથા સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે અત્યારે બંગાળની ખાડી માંથી ગુલાબની અસર મેઘરાજાના મુકામથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ છેલ્લાં ઘણા દિવસથી મુકામ કરતા અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખરીફ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત…