રાજુલા: ભેરાઇના માજી ઉપસરપંચની ધરપકડ, દેશના શહીદો વિશે કરી હતી એલફેલ

0
274
views

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામના આ સમાચાર છે જ્યાં શિવા રામભાઇ રામ (ઉ.વ.44) નામનાે શખ્સ ખેતી કરે છે અને એક સમયે ગામનાે ઉપસરપંચ હતાે. હવે તેના ફરીથી સરપંચ તારીખે મનમા સરપંચ તરીકે ચુંટાવાની ઇચ્છા જાગી હતી. જેથી લાેકાેમા પાેતાની એક અલગ છાપ ઉભી કરવા માટે જુદાજુદા મુદાઑ પર સાેશ્યલ મિડીયામા વિવાદાસ્પદ કાેમેન્ટ મુકતાે હતાે. એટલે તારીખ 8/12ના રાેજ તેણે શિવાભાઇ આહિર નામના પાેતાના આઇડી પર હિન્દુ સમાજની ઉશ્કેરણી થાય તેવી પાેસ્ટ મુકી હતી.

જેને પગલે અમદાવાદ સાઇબર ક્રાઇમ પાેલીસે આજે આ શખ્સ જેનું નામ શિવા રામભાઇ રામને ઝડપી લીધાે હતાે. સોશિયલ મીડિયામાં તેને શહિદ થયેલા સેના પ્રમુખ બિપીન રાવત, મનાેહર પારીકર અને ડાેભાલને પુલવામાના દ્રાેહી ગણાવ્યા હતા તેવી કોમેન્ટ કરી હતી. અને પાેતાના સાેશ્યલ મિડીયાના એકાઉન્ટમા એવી પાેસ્ટ મુકી હતી કે પુલવામા દ્રાેહી મનાેહર પારીકર, સેના પ્રમુખ બિપીન રાવત કે બાદ અબ ડાેબાલ કી બારી જાે કે તેની આ પાેસ્ટ બાદ સાેશ્યલ મિડીયા પર લાેકાેએ ફિટકાર વરસાવ્યાે હતાે. પાેલીસે તેની પાસેથી એક માેબાઇલ કબજે લઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here