Category: અમરેલી
-
અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ 2023 | Amreli Marketing Yard Price Board
અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ: અમરેલીના ખેડૂત મિત્રો, અત્યરે જમાનો ડિજિટલ નો છે તેથી આ ડિજિટલના માધ્યમથી ગુજરાતના Amreli Market Yard ના ભાવ તમારા સુધી પહોંચાડવા માટે એક પ્રયત્ન કરીયે છીએ. અહીંયા તમને આજ ના અમરેલી માર્કેટ યાર્ડના ભાવ અને ગુજરાતના બીજા ગામના જેમકે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ના બજાર ભાવ, જુનાગઢ, પાલનપુર, જેતપુર, રાજકોટ, જામનગર, બોટાદ,…
-
ભૂકંપ આવે ત્યારે શું કરવું? અમરેલી જિલ્લામાં વધુ ભૂકંપના આંચકા સામે સાવધાની માટેની માર્ગદર્શિકા વાંચો
ગુજરાત ના અમરેલી જિલ્લાના સાવર કુંડલા માં અવાર નવાર ભૂકંપના આંચકા આવતા હોય છે તો વધુ એક ભૂકંપનો આંચકો ગઈકાલે ત્રણ વખત ભૂકંપના આંચકા બાદ વધુ એક વખત 3.1 તીવ્રતાનો આંચકો આવ્યો છે. સાવર કુંડલા પછી ખાંભાના સાકરપરા, ધજડી, જીકીયાળી સહિત ગામડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કાલે રાતે 11-50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાને…
-
પોલીસ લોન મેળામાં અમરેલીના 780 લોકોએ ફોર્મ ભર્યા વ્યાજખોરો અટકાવવા
લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવાનો પ્રયાસઃ પોલીસ લોન મેળામાં તમામ બેંકો, નાણાકીય સંસ્થાઓ હાજર રહી અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે રવિવારે સવારે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હિમકાર સિંઘની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોન મેળામાં 19 રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા તાલીમ કેન્દ્ર અને અમરેલી નગરપાલિકાના પ્રતિનિધિઓ અને ડીએસપી હરેશ…
-
પીપાવાવ પોર્ટ પર 80 કિલો ડ્રગ્સ ઝડપાયા બાદ DRIના DGP વર્ષો જૂના પડેલા કન્ટેનરો ચેક કરાશે
અમરેલી જિલ્લાના રાજુલાનાં પીપાવાવ પોર્ટ પર બે દિવસ પેહલા DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 80 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી થાય છે. 80 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ હજુ પણ તપાસ ચાલી રહી છે. DRI ના DGP અહીં પીપાવાવ પોર્ટ પર પહોંચ્યા છે અને આ…
-
અમરેલીના નવનિયુક્ત SP ની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ, અસામાજિક તત્વોને આપી ચેતવણી
અમરેલીમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ હતું કે હું અસમાજિક તત્વો, ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા સક્રિય રહીશ. તથા વ્યાજખોરો સામેની ફરિયાદ પણ કરી શકો છો, હું તેની સામે કડક કાર્યવાહી કરીશ. તથા જનતા જ્યારે ઈચ્છે ત્યારે મારી ઓફિસે આવી…
-
અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી જીલ્લાના માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત કપાસના ભાવ રૂ. 2627 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. જો કે હાલ કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 2,627ની ટોચે પહોંચ્યો હતો. જિલ્લાના મુખ્ય ત્રણ યાર્ડ અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં એક જ દિવસમાં 1949 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.…
-
અમરેલી : કોવાયા ગીરીબાપુની ‘શિવકથા’નું શ્રવણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજુલા તાલુકામાં આવેલું કોવાયા જ્યાં લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત ગીરીબાપુની શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી શ્રીએ શિવકથાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા ઉમેર્યુ હતું કે, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતા જ આઘ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થાય છે. શિવકથામાં સામેલ થવા બદલ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિવકથામાં રાજયના…
-
અમરેલીના માર્ગો ફાયરની રેલી નિકળી, શહીદોને વંદન કરાયા, સાયરન સાથે ફાયર ડેની ઉજવણી
અમરેલીમાં કાલે ફાયર વિભાગ દ્વારા રેલી યોજી સાયરન સાથે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે હીરકબાગ ખાતે શહીદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ડેની ઉજવણી શું કામ કરવામાં આવે છે? ફાયર વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે જહાજમાં ધુમ્રપાનથી ઉડેલા તણખલામાંથી ભયંકર ધડાકા સાથે ભિષણ આગ લાગી હતી. જેમાં મુંબઈ ફાયર બિગ્રેડના 66…
-
અમરેલીથી ભૂરખીયા હનુમાન પગપાળા જતા શ્રધ્ધાળુઓની આ તે કેવી માંગ, જાણી ને નવાઈ લાગશે
આગામી ચૈત્રી સુદ પુર્ણિમાં તા.16/4/રર ને શનિવારનાં રોજ હનુમાન જયંતી નિમિતે આસ્થા અને શ્રઘ્ધાથી આગળના દિવસે તા. 15/4/22ને શુક્રવારના રોજ રાત્રીનાં પગપાળા અમરેલીથી શ્રી ભુરખીયા હનુમાનજી દાદાનાં મંદિરે દર્શન અર્થે શ્રી હનુમાન જયંતીના દિવસે પહોંચી શકાય તેવી રીતે અમરેલીથી અંદાજીત પચાસ હજાર પદયાત્રીઓ ભુરખીયા શ્રી હનુમાનજી મહારાજના દર્શનાર્થે રવાનાં થતા હોઈ છે. આગામી શ્રી હનુમાન…
-
ગીર વિસ્તારમાં મોડી રાત્રીનાં સમયે દીપડાએ બાળકી ઉપર કર્યો હુમલો, પીછી આવું થયું કે
અમરેલી જિલ્લાની આસપાસના વિસ્તારમાં દીપડાઓનો ત્રાસના લીધે અવાર નવાર માનવ વસવાટ તથા ગામની સીમ કે વાડી વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જંગલી પ્રાણીઓ રાત્રીના સમયે વાડીમાં સૂતા ખેડૂત પરિવાર ઉપર હુમલા કરી ગંભીર ઈજા કરતા ના કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ગઈ કાલે મોડી રાત્રીના સમયે એક દીપડાએ 3 વર્ષની નાની બાળકી ઉપર હુમલો કરી…