Category: જાફરાબાદ
-
જાફરાબાદ: ટીફીન લઈ બોટમાંથી પગ લપસતા માછીમારનું દરિયામાં પડી જતા મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે બાબુભાઈ તેમનું ટીફીન દેવા માટે દરિયા કિનારે ઊભેલી બોટ પાસે પહોંચ્યા હતા. અને બોટ ઉપર ચડવા ગયા ત્યારે બોટમાંથી પગલ લપસી ગયો. જેના કારણે તે દરિયામાં પડી ગયા હતા. અને પાણીમાં ડુબી જતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની માહિતી પરિવારજનોમાં જાણ થતાં તમામ પરિવાર જાણો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.…
-
જાફરાબાદ: ટીંબી ગામમાં શિકારની શોધમાં સિંહ લટાર મારે છે, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની સંખ્યામાં વધારો થઈ રહિયો છે. જેના કારણે ગામ વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. એટલે ગીર વિસ્તારના ગામ માં રાત્રિના સમયે સિંહનું પ્રમાણ વધવા લગિયું છે. કાલે રાત્રિના સમયે જાફરાબાદના ટીંબી ગામની બજારમાં મધરાતે વન નો રાજા ચાલીને જતો હોવાનું ગામ ના સીસીટીવી કેમેરામાં આવ્યું હતું. જાફરાબાદના ટિંબી ગામ માં દેખાયો…
-
જાફરાબાદ: હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીએ મુલાકાત કરી, ચૂંટણીને લઈ થઈ ચર્ચા
આજ રોજ જાફરાબાદમાં હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પરષોત્તમ સોલંકી એ મુલાકાત કરી, ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા ચાલુ જણાવી. રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભામાં કોળી સમાજનુ પ્રભુત્વ હોવાને કારણે પરષોત્તમ સોલંકીની અવર-જવર વધી છે. કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચ્યાં હતા. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. પુત્ર દિવ્યેશ…
-
જાફરાબાદની ‘‘ઓમ નમઃ શિવાય” નામની બોટ મળી આવી
જાફરાબાદનાં દરિયાકાંઠેથી ત્રણેક દિવસ પહેલા માચ્છીમારી માટે ગયેલ ભભઓમ નમઃ શિવાયભભ નામની બોટનો ગઈકાલથી કોઈ અતો-પતો ન હોય સૌ કોઈનાં જીવ ઊંચા થયા બાદ મોડી સાંજે બોટનો પતો મળી જતાં સૌએ હાશકારાની લાગણી વ્યકત કરી હતી. વિગત એવા પ્રકારની છે કે, બોટ એસોસીએશન પ્રમુખ કનૈયાલાલ ગાંડાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરથી ર બોટ ડૂબી…
-
સાગર ખેડૂ તથા જમીન ખેડૂને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું વળતર આપો: અંબરીશ ડેર
કમોસમી વરસાદને પગલે ધારાસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ બંદરની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી કમોસમી વરસાદથી સાગર ખેડૂ તથા જમીન ખેડૂને થયેલ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.ધારાસભ્ય ડેરે જણાવ્યું હતું કે, સાગર ખેડૂ અને જમીન ખેડૂને વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે. વારંવાર સૂકી મચ્છી જેવી કે મોમ્બે ડક તેમજ અન્ય…
-
જાફરાબાદ: કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન, સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ
કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન 4 બંદર પર કરોડો રૂપિયાનું નુકસાન સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લાના માવઠા ના લીધે વાતાવરણમાં આવેલા પલટાના કારણે દરિયાખેડૂઓની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં સૂકવવામા આવેલી માછલીના જથ્થાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માછીમાર આગેવાનોએ સરકાર સમક્ષ રાહત…
-
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં, ચારે તરફ ઉડતી ધૂળની ડમરી
અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેસનાલ હાઇવે રાજુલાના ચારનાલાથી મહુવા સુધીમાં રસ્તાનું કામ ગોકળગતીએ ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો અતિ મહત્વનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં જોવા મળે છે. આ હાઈવેની કામગીરી છેલ્લા 5 વર્ષ થી ચાલી રહી છે અને તેના માટે કરોડોના ખર્ચ મંજૂર થયો હતો. જોકે, હજુ સુધી આ કામગીરી…
-
રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી બે વર્ષમાં વનવિભાગે 31 સિંહને પાંજરે પૂર્યા
અમરેલી જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં ગાયોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ સંપ્રદાયમાં, સવાઓ માટે પર્યાવરણ વધુ અનુકૂળ બન્યું છે. અહીં મોટી સંખ્યામાં સવાઓ રહે છે. ત્યારબાદ વન વિભાગે બે વર્ષમાં અહીંથી 31 સિંહોને પાંજરે પુરાવ્યા હતા, જેમાંથી 23 ને છોડવામાં આવ્યા હતા. 31 સિંહને પાંજરે પૂર્યા જ્યારે 5 સાવજોને બહાર કાવામાં આવ્યા હતા…
-
જાફરાબાદ: પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું ગંભીર ઇજાથી મોત
જાફરાબાદ ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ બારૈયા નામના 36 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં. જી.જે. 14 એ.એચ. 6643 લઈ વાપરીયાપરાથી પોતાના ઘર તરફ આવી રહયા હતા. ત્યારે રસ્તામાં પોતાનું મોટર સાયકલ બળદ સાથે અથડાતા તેમને માથા તથા કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાતા…
-
જાફ્રાબાદ મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે ધક્કા ખાવા પડે છે
જાફરાબાદ મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે ૧૦-૧૦ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે છતા દાખલા મળતા નથી સરકારની યોજનાઓ માટે આવકના દાખલાઓ જરૂરી હોય પરંતુ દાખલા ન કાઢી અપાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . આ અંગે પૂર્વ સંસદીય સચિવ દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે . જાફ્રાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામના પંકજકુમાર…