Category: ગુજરાત
-
એશિયાની સૌથી મોટી હોસ્પિટલના કેન્ટીનમાં ઉંદર ફરતો જોવા મળ્યો
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાના નામે ગંદકી ના ઢગલા જોવા મળ્યા છે. અહી આવેલ એક જાગૃત નાગરિકે કેન્ટીનનો વીડિયો રેકોર્ડ કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે જ્યાં ત્યાં કચરાના થર જામી ગયા છે અને અંદર ઉંદર બિનધાસ્ત ફરી રહ્યો છે સાથે તે તડબૂચ પણ ખાઈ રહ્યો છે અને…
-
ગુજરાત સરકારે ત્રણ રાજ્ય પાસેથી નર્મદા યોજનાના કુલ 7225 કરોડ લેવાના બાકી
નર્મદા યોજનાના ભાગીદાર એટલે કે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યો પાસે થી ગુજરાત સરકારને હજુ પણ 7225 કરોડ રૂપિયા લેવાની બાકી છે, જેમાં રાજસ્થાન સરકાર પાસેથી 556 કરોડ, મહારાષ્ટ્ર સરકાર પાસેથી 1715 કરોડ અને મધ્યપ્રદેશ સરકાર પાસેથી 4953 કરોડ બાકી છે. છેલ્લા બે વર્ષ માં રાજસ્થાન સરકારે પણ માત્ર 12 કરોડ જ આપ્યા છે…
-
પુરૂષોત્તમ રૂપાલા: ગીતાના પાઠ મુદ્દે એવો જવાબ અપિયો, મનીષ સિસોદિયા પર વળતો પ્રહાર
હાલ ગુજરાત રાજ્યમાં એક મોટો મુદ્દો ચાલુ રહિયો છે કે અભ્યાસ દરમિયાન ભગવત ગીતાના પાઠ ભણાવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગુજરાતના અભ્યાસક્રમ અંગે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સીએમના વિવાદ બાદ આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સિસોદિયા ઉપર પલટવાર કર્યો હતો. ગુજરાતના અભ્યાસક્રમમાં ગીતા પાઠનો સમાવેશ કરવાના મુદ્દે રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ…
-
ગુજરાતમાં ધુળેટીના દિવસે નદી તળાવમાં સ્નાન કરતા ડૂબી જવાથી 12નાં મોત
ગુજરાતમાં બે વખત રાજ્યાભિષેક થયા પછી, જે લોકોએ હોળી-ધુળેટી જ્યુબિલી ઉજવવા માટે અધિકૃતતા મેળવી હતી, તેઓએ તેમના હૃદયની સંતોષ માટે બે દિવસીય જયંતી ઉજવી. તેની સાથે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ડૂબી જવાની ચાર ઘટનાઓમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. ધુળેટીના પવિત્ર દિવસે દ્વારકાના કુખ્યાત પેસેજ પોઈન્ટ પાસે ભાણવડના ત્રિવેણી પાણીમાં પાંચ યુવાનો ડૂબી ગયા. મોરબીમાં પણ…
-
વડોદરાની સીટી બસની અડફેટે MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે વિડિયો જોઈને તમે જ કહો કોનો છે વાક જુઓ વિડિયો
અવનવી દુર્ઘટનાઓ ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં બને છે જેમાં દોષરહિત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ડ્રાઇવરો દ્વારા બેદરકાર ગુજરાતમાં, શહેરના પરિવહનના ડ્રાઇવરો દ્વારા બેદરકાર ડ્રાઇવિંગને કારણે અસંખ્ય દુર્ઘટનાઓ વારંવાર સર્જાય છે, જેના કારણે અસંખ્ય પ્રામાણિક લોકોનો જીવ જાય છે. ગુજરાતના વડોદરામાં એક તુલનાત્મક ઘટના બની છે જેમાં ટ્રાન્સપોર્ટ સાથેની હડફેટે એક યુવતીનું મોત થયું…
-
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે દિવસ હિટ વેવની આગાહી
કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં આગામી બે દિવસ હિટવેવ થાય તેવી સંભાવના છે.. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ દિશાનો પવન છે. આવનારા 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ક્રમશ વધતું જશે. આગામી 14 થી 16 માર્ચ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી…
-
ડ્રાઇવરની આ ભૂલને કારણે ટ્રક બ્રિજ પરથી લપસી ગયો! અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર અને..
મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ સમયે દેશમાં અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. લગભગ દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે જેના કારણે અનેક લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે જ્યારે અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. અકસ્માતનું મુખ્ય કારણ ડ્રાઈવરની ભૂલ અને ગેરવર્તણૂક…
-
ગુજરાતની નારી શક્તિનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
બારડોલી સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી અને સ્વાતંત્ર્ય સેનાની ઉત્તમચંદભાઈ શાહના પુત્રી નિરંજનાબેન કલાર્થીએ જણાવ્યું હતું કે વર્ષ 1966માં આદિવાસી કન્યાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હોવાથી વન કન્યાઓને શિક્ષણ, સંસ્કૃતિ અને શિક્ષણ મળી રહે તે માટે તેમણે કન્યા વિદ્યાલય શરૂ કરી. જેને 55 વર્ષ થયા છે. આખું જીવન આશ્રમ માટે તેમણે સમર્પિત કર્યું અને રિટાયર્ડ થયા…
-
ગુજરાતમાં હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત STની વધારાની ૩૦૦ બસ મુકાશે
ગાંધીનગર, જ્યારે રાજ્યમાં મોટો તહેવાર આવે છે ત્યારે વતન બહારથી આવેલા નાગરિકો તેમના વતનમાં જ ઉજવણી કરવાનું પસંદ કરે છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ હોળીના ધૂળેટીના તહેવાર પર એસટી બસોનો ટ્રાફિક રહેશે. હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે 200 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટ બસ સ્ટેન્ડ પરથી 9 માર્ચથી 15 માર્ચ…
-
અમૂલે દૂધ બાદ છાશ અને દહીંના ભાવમાં પણ વધારો કર્યો
અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ. 2નો વધારો કર્યા પછી હવે અમૂલે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરી દીધો છે. છાશના ભાવમાં લિટરે રૂ. 4નો વધારો કર્યો છે અને 500 મિલિલિટર છાશનો ભાવ રૂ. 2 વધારો કર્યો છે. હવેથી 500 મિલીલીટર ના છાશના ભાવ 13 ની જગ્યાએ 15 થઈ ગયા છે. અમૂલ દહીંના 200 ગ્રામના…