Category: એન્ટરટેઇનમેન્ટ
-
“The Kashmir Files” ફિલ્મના નિર્માતા અને નિર્દેશક સાથે PM મોદીની મુલાકાત
મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર જેવા સ્ટાર ધરાવતી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને સારા એવા રિવ્યુ પણ મળી રહ્યા છે. નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી એ ફિલ્મના વખાણ દરેક લોકો કરી રહ્યા છે. અને માત્ર સામાન્ય લોકોજ નહીં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મૂવી પસંદ આવી છે.…
-
કપિલ શર્માના શોમાં કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન ન કરવાનું કારણ સામે આવ્યું…
આજકાલ તમે તમે જાણો જ છો કે બોલિવૂડમાં કોઈ નવી ફિલ્મની રિલીઝ પહેલા વિવાદ માં ઊભી જ હોય છે. નવી ફિલ્મની રિલીઝ પહેલા જ એટલો વિવાદ છે કે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી લોકોના મનમાં ઘર કરી જશે. આ અઠવાડિયા માં જે રિલીઝ થનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પણ આવું જ જોવા મળ્યું છે. તમે…
-
ગીતા રબારી અને પૃથ્વી રબારીના અમેરિકાના આવા પોઝ વાળા ફોટાઓ જોઇને લોકો જોતાજ રહી ગયા
મિત્રો, તહેવારોની સિઝન શરૂ થવાની છે. આપણે બધા જાણીએ છીએ કે તહેવારોના આ સમયમાં દરેક જગ્યાએ ખુશીનો માહોલ હોય છે અને તહેવારોના આ સમયમાં લોકો ઘણી રીતે રજાઓનો આનંદ માણે છે. જો કે, હાલમાં પસાર થઈ રહેલા કલાકારો પણ તેમની રજાઓની મોસમ સારી રીતે પસાર કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવે…
-
એવી કઈ વસ્તુ છે જે જીવનમાં બે વાર મફત મળે છે પણ ત્રીજી વાર તેના પૈસા આપવા પડે છે, આવા અવનવા ઉખાણા આજે જ વાંચો…
મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, 1. એવી કઈ વસ્તુ છે જે જીવનમાં બે વાર મફતમાં મળે છે પણ ત્રીજી વખત રૂપિયા આપવા પડે છે, જવાબ : દાંત 2. 2. એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં બજારમાં વેચાતું નથી, જવાબ : ધીરજનું ફળ 3. એવો કયો ડ્રેસ છે જે આપણે પહેરી શકતા નથી, જવાબ : એડ્રેસ 4. એક વ્યક્તિ બાથરૂમમાં…
-
WhatsApp બંધ: વૈશ્વિક આઉટેજમાં , Instagram, Facebook, Messenger ડાઉન, ફિક્સ પર કામ કરતી કંપની
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સેવાઓ બંધ છે. આઉટેજની સમસ્યા DNS સર્વર્સની આસપાસ હોવાનું જણાય છે. ફેસબુકે ફિક્સ પર કામ કરવાની પુષ્ટિ કરી છે. મોટાભાગના વપરાશકર્તાઓ માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સેવાઓ બંધ છે. આ પ્લેટફોર્મ પર આઉટેજની જાણ કરવા માટે ઘણા યુઝર્સે ટ્વિટરનો સહારો લીધો છે. આ લેખ લખતી વખતે, બધા ત્રણ Downdetector પુષ્ટિ કરે…
-
ધનશ્યામ ભાઈ નાયક (નટુકાકા) કેન્સરથી થયું નિધન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા એટલે ઘનશ્યામ નાયક નું કેન્સરની બીમારીથી છેલ્લા શ્વાસ લીધા. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર રેહતા હતા. ઘનશ્યામભાઈ નાયકનો જન્મ 1944માં થયો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાથી તીનું સારી હોસ્પિટલમાં નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં…
-
KBC13 પર નીરજ ચોપરા પોતાની મનપસંદ રમત બરછી ફેંકવાની વાત કરે છે
ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, જે શુક્રવારે કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવાર એપિસોડમાં હોટ સીટ પર જોવા મળશે, તેણે શોમાં બરછીને રમત તરીકે કેવી રીતે લીધી તેની વાર્તા શેર કરી. તેણે કહ્યું કે સાચું કહું, જ્યારે હું 13-14 વર્ષનો હતો, ત્યારે મારું વજન વધારે હતું. મારા કાકા (મામા) એ આગ્રહ કર્યો કે…