Category: ધર્મ દર્શન
-
જયા કિશોરી સાથે લગ્ન કરશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી? બાગેશ્વર મહારાજે આપ્યો એવો જવાબ કે…
હાલ રોજ ઘણા અવનવા લગ્નના કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓના સમાચાર વાઇરલ પણ થઈ જતાં હોય છે અને તે કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે, આજે આપણે એક તેવા જ છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખરમાં જયા કિશોરી સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યા છે, આ બંનેના…
-
આજે શુક્વારે ખોડિયારમાં 132 વર્ષ બાદ બન્યો છે આ મહાસંયોગ તમારી રાશિઓ પર થશે સીધી અસર, જીવનમાં આવશે સારા સમાચાર.
આજે શુક્વારે ખોડિયારમાં 132 વર્ષ બાદ બન્યો છે આ મહાસંયોગ તમારી રાશિઓ પર થશે સીધી અસર, જીવનમાં આવશે સારા સમાચાર- જાણવા માટે તમારી રાશિ ઉપર વાંચો: મેષ- આજે મૂડ ઓફ થઈ શકે છે. થઈ રહેલું કામ બગડ્યું કે બંધ થઈ ગયું તો મન બગાડશો નહીં. હકારાત્મક અભિગમ રાખો. ઓફિસમાં વધુ કામ કરવું પડી શકે છે.…
-
અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેસન શરૂ, જાણો કઈ રીતે અને ક્યાં રજીસ્ટ્રેસન થશે
અમરનાથ યાત્રા બે વર્ષ બાદ ફરી ચાલુ થવાની છે. તેના માટે રજીસ્ટ્રેસન કાલથી એટલે કે 11 તારીખ થી થઈ ગયું છે. આ વર્ષે 43 દિવસ સુધી ચાલશે. એટલે કે 30 જૂનથી ચાલુ થઈ ને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રા માટે રજીસ્ટ્રેસન કરાવવા માટે પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને જે.કે બેંક ની શાખામાં રજીસ્ટ્રેસન…
-
સાળંગપુરમાં 35 વર્ષ બાદ પહેલીવાર દાદાના દરબારમાં અતિભવ્યથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી, વિડિયો જોવો
ગુજરાતનું ભવ્ય મંદિર શ્રી કસ્તભંજન હનુમાન જ્યાં બિરાજમાન છે તે સાળંગપુર ધામમાં ધુળેટી દાદાના દરબારમાં 35 વર્ષમાં પ્રથમ વખત ભવ્ય સમારોહ યોજાયો હતો. સંતો દ્વારા દાદાને અર્પણ કરાયેલા 2000 કિલોથી વધુ રંગો હરિના ભક્તો પર ચઢાવવામાં આવ્યા હતા. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઈપમાં 3…
-
હોળીની જવાળા પરથી ચોમાસું કેવું રહેશે, તેનો અંદાજ આવી રીતે કાઢવામાં આવે છે
ગુજરાતમાં હોળી નો તયોહાર હોળીકાદહન સાથે આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે. હોળીની જ્વાળા પરથી આવનારું ચોમાસું આવવાની નિશાની થઈ શકે છે. હોલાષ્ટકની સમાપ્તિ સાથે હવે લગ્ન, વાસ્તુ વગેરે માંગલિક કાર્યો પણ કરી શકાય છે. હોળીના જ્વાળા જે દિશામાં જાય છે તે દિશામાંથી આવનારા વરસાદની દિશાનો વ્યાપક અંદાજ લગાવવામાં આવે છે. હોળીની શરૂઆતના સમયે, ઉત્તરપૂર્વ અને પૂર્વ…
-
ધર્મ: આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો, આને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો
આજે રવિવાર, અને માગશર મહિનાની અમાસ છે. રવિવાર અને અમાસના યોગમાં સૂર્યદેવની ખાસ પૂજા કરવી સારું કહવે છે. સાથે પિતૃઓ માટે પણ આજ ધર્મ-કર્મ કરવું સારું છે. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું ખૂબ જ વધારે મહત્ત્વ કહેવાય છે. વધુ જાણકારી માટે નીચે લેખ વાંચો: ભગવાનની પૂજા કેવી રીતે કરવી? અમાસના દિવસે મહાલક્ષ્મી માટે પણ…