Category: ભાવનગર
-
ભાવનગર: દોડ સ્પર્ધામાં તળાજાના બે યુવાનોએ ગોલ્ડ મેડલ મેળવ્યા, એશિયાના દેશોની સ્પર્ધામાં
ભાવનગર જિલ્લા,તળાજા તાલુકાની છાતી ગજગજ ફૂલે તેવું કાર્ય તલ્લી ગામના બે યુવાનો એ કરી બતાવ્યું છે.આ બંને યુવાનોએ નેપાળ સ્થિત સાઉથ એશિયાના દેશોની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપની દોડ સ્પર્ધામાં-2022 અંતર્ગત ભાગ લીધો હતો. તળાજાના બે યુવાનો લાવીય ગોલ્ડ મેડલ અજય હિંમતભાઈ વાસીયા એ 10 કિમિ દોડ સ્પર્ધામાં અંડર-20માં ભાગ લીધો હતો.પંદર દેશના પ્રતિસ્પર્ધીઓમાં તેમણે અવ્વલ નંબર મેળવ્યો…
-
નારણ કાછડીયાએ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની કામગીરીનો મુદ્દો દિલ્હી લોકસભામાં ઉઠાવ્યો
સૌરાષ્ટ્રમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે-8 ખૂબ જ મહત્વનો છે. આ રોડ 3 જિલ્લાઓને જોડે છે. વર્ષ 2015માં ભૂમિ પૂજન કરી માર્ગના કામની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે આજદિન સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો નથી. આ સંદર્ભે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ દિલ્હી લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને નીતિન ગડકરીને રજૂઆત કરી હતી.…
-
બજરંગ દાસ બાપા અને વડલાના વ્રુક્ષ સાથે જોડાયેલ છે ચમત્કારિક ઘટના ઓછા લોકો જાણે છે આ વાત
સાથીઓ, આપણે એકંદરે સમજીએ છીએ કે ભારતમાં આપણે જે ભૂમિ પર રહીએ છીએ તે એવી જગ્યા તરીકે જોવામાં આવે છે જ્યાં પવિત્ર લોકો છે. અમે એકંદરે સમજીએ છીએ કે આ પાદરીઓ ખરેખર વ્યક્તિઓને તેમની દુ:ખમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા અને તેમને સાચી જીવનશૈલી બતાવી રહ્યા હતા. આપણી ધન્ય ભૂમિ પર અસંખ્ય અદ્ભુત અને…
-
IPL-2022ની હરાજીમાં ભાવનગરના 5 ખેલાડીઓનો સમાવેશ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl) ની વર્ષ 2022ની હરાજી યોજાનાર છે. આ હરાજી બેંગ્લોર ખાતે આગામી તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આઈપીએલની 10 ટીમો વચ્ચે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના કુલ 590 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આઈપીએલમાં જે 590 ખેલાડીઓની હરાજી થવાની છે તેમાં સૌરાષ્ટ્રના 10 ક્રિકેટરોને તક આપવામાં આવી છે જે…
-
૧ જાન્યુઆરીથી સુરત- અમરેલી વચ્ચે એરલાઇન સેવાનો પ્રારંભ
રાજય સરકારના સહયાેગ દ્વારા વેન્ચુરા એરકનેકટ એરલાઈન્સ કંપની સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તારીખ 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનાે પ્રારંભ કરવામા આવશે. આંતરરાજય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની વેન્ચુરા એરકનેક્ટ એરલાઈન્સ કંપની દ્વારા શનિવારે એટલેકે 1 જાન્યુ.2022 થી 9 સીટર…
-
ભાવનગર: આખલાના આતંકનો શોકિંગ વીડિયો, ઘરની બહાર નીકળતાં જ આખલો આધેડને ખૂંદવા લાગ્યો
ભાવનગર શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો છે, જેમાં એક આધેડને ઘરની બહાર નીકળતાં જ એક આખલો પોતાનાં શિંગડાંમાં ઊચકી લે છે અને ઢસડીને આશરે દસ ફૂટ દૂર લઇ જઇ પોતાનાં શિંગડાં અને પગ વડે ખૂંદી…