Category: ચિતલ

  • નાગરિક બેંકની ચિતલ શાખામાં ગ્રાહકે ભૂલેલા દોઢ લાખના દાગીના પરત કરાયા

    નાગરિક બેંકની ચિતલ શાખામાં ગ્રાહકે ભૂલેલા દોઢ લાખના દાગીના પરત કરાયા

    અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ શાખામાં એક લોકરધારક 1.50 લાખની કિંમતના દાગીના બહાર ભુલી ગયા હતા. જેના કારણે બેંકે આ લોકધારકની શોધખોળ કરી અને તપાસ કરી ભુલી ગયેલા લોકરધારકને પોતાના દાગીના પરત કર્યા હતા. નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાંચમાં વિનોદરાય લાલજીભાઈ શેલડીયા પોતાનું લોકર ધરાવે છે. જે લોકર તેણે 7 જુલાઈના રોજ ખુલ્યું હતું. ત્યારે…